Google News

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara

E-Paper

  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર
  • lok patrika special
  • Epaper
  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર
  • lok patrika special
  • Epaper
LatestUncategorized

અંબાલાલ પટેલે ફરીથી ગુજરાતને ધ્રુજાવ્યું, સાંલેબાધાર વરસાદની આગાહીથી ખેડૂતો ઘેરી ચિંતામાં!

By D-Admin
June 6, 2026 2 Min Read
0

ગુજરાતમાં શિયાળા બાદ હવે ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ પડી રહ્યો. 7 એપ્રિલના રોજ હળવો વરસાદ પડ્યો હતો. ત્યારે અંબાલાલ પટેલે ફરીથી નવી આગાહી કરી છે. આગાહી મુજબ, હાલમાં ઉત્તર ભારતના ભાગોમાંથી વાદળોનો એક મોટો સમૂહ ગુજરાત તરફ આવી રહ્યો છે. આની અસર રૂપે બનાસકાંઠા અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે. જેના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોની ચિંતામાં મોટો વધારો થયો છે.

કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે અને પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક સુધી રહી શકે છે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પવનનું જોર વધુ જોવા મળશે. રાજ્યમાં એકસાથે 3 અલગ-અલગ સિસ્ટમ સક્રિય થવાને કારણે ગાજવીજ, વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. આ કમોસમી વરસાદને લીધે ખાસ કરીને ડુંગળી અને અન્ય તૈયાર પાકને નુકસાન જવાની ભીતિ છે, તેથી ખેડૂતોને સાવચેત રહેવા જણાવાયું છે.

આગાહીમાં કહેવાયું છે કે 7-8 એપ્રિલ બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી વધારો થવાની શક્યતા છે. અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવતીકાલથી બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

ખાસ કરીને ડુંગળી પકવતા ખેડૂતોને અંબાલાલ પટેલ દ્વારા સાવચેત રહેવા ચેતવણી આપી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટાશે અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં 10 mm જેટલો અને અમદાવાદ-ગાંધીનગરના કોઈક વિસ્તારોમાં અડધા ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. કેટલીક જગ્યાએ કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Author

D-Admin

Follow Me
Other Articles
Previous

સર્વોચ્ચ નેતાનું મૃત્યુ, 90000 ઘરો તબાહ, 4000 લાશો… 40 દિવસના સંઘર્ષ દરમિયાન અમેરિકા અને ઈરાને કેટલું ભોગવ્યું??

Next

અનંત અંબાણીના પ્રી-બર્થડે પાર્ટીનો VIDEO વાયરલ, રણવીર સિંહ સહિત અનેક લોકો કરી રહ્યાં છે જલસા

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe our Daily Newsletter

Follow Us

Facebook X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • World News
  • Politics
  • Cricket
  • Bollywood
  • India News
  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • World News
  • Politics
  • Cricket
  • Bollywood
  • India News
  • About Us
  • Contact Us
  • About Us
  • Contact Us

Copyright © 2023 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper